બોરસદ તાલુકાના નિસરાયા ખાતે વતન કી મીટ્ટીની મહેંક પ્રસરાવવા છ દાયકાથી યુએસએ રહેતા મહેન્દ્ર પટેલ (મેકદાદા) દ્વારા માતબર દાનથી વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતાં નિસરાયા ખાતે તેઓની ૨૬ ફૂટ ઉંચી પ્રતિમા નું અનાવરણ ગતરોજ દંતીલા આશ્રમ ના સ્વામી સચ્ચિદાનંદ, કેબિનેટ મંત્રી રમણ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગર ના યુવરાજ જયવીરરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું