માળીયા: માળિયા મિયાણા પંથકના છેવાડાના ગામો સુધી નર્મદા કેનાલનું પાણી ન પહોંચતું હોવાની ખેડૂતોની વેદના...
#jansamasya
Maliya, Morbi | Jun 15, 2025 માળિયા મિયાણા પંથકના છેવાડાના ગામો સુધી કેનાલનું પાણી ન પહોંચતું હોવાની ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. હાલ કપાસના પાકને એક પાણ આપી દીધી છે. હવે બીજી પાણ નહિ મળે તો બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.