મંત્રી પ્રવીણભાઈ માળી ના અધ્યક્ષ સ્થાને અંબાજી ખાતે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને વાવ થરાદ જિલ્લાનો ઝોનલ વર્કશોપ યોજાયો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ દ્વારા આયોજિત બાળવિવાહ મુક્ત ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાવો જોનલ વર્કશોપનું આયોજન કરાયું ભારત સરકાર દ્વારા વર્ષ 2024 થી બાલ લગ્ન મુક્ત ભારત અભિયાન ની શરૂઆત કરાઈ છે મંત્રીશ્રી અને મહાનુભાવો એ બાળવિવાહ મુક્ત ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા હતા