*વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આપણા ભારતમાં...*
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી 6 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરમાં નિર્મિત ચિનાબ બ્રિજ તથા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન દેશને સમર્પિત કરશે.
bjp4gujarat

38.1k views | Gujarat, India | Jun 4, 2025