માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ચાર રસ્તા ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત જન આક્રોશ યાત્રા આવી પહોંચતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી કરસનદાસ ભાદરકા બાપુ કોંગ્રેસ પ્રભારી બી નિવાસન સહિત ના આગેવાનોનો સ્વાગત સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું