ગીર સોમનાથમાં મેઘરાજાની મહેર ઓછી.ગત વર્ષે છલકાયેલા પાંચેય જળાશયો આ વર્ષે અધૂરા, 9થી 20 ઇંચ સુધી ઓછો વરસાદ
Veraval City, Gir Somnath | Jul 26, 2025
સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જોઈએ તેવી મેઘકૃપા થઈ નથી.ગીર...