પાવાગઢ શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમા આવેલ પાવાગઢ તળેટી થી માંચી સુધીના 12.29 કરોડની રકમના રોડના રિસર્ફેસીંગ કામનુ ભૂમિ પૂજનનો કાર્યક્રમ તા.9 ફેબ્રુઆરી સોમવારના રોજ યોજાયો હતો જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,કણજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર,હાલોલ તાલુકા પ્રમુખ કનુભાઈ રાઠોડ,પાવાગઢ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા