સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના એસટી થી લઈ મુખ્ય માર્ગો ઉપર થઈ અને શહેર ના જુદા જુદા વિસ્તારમાં ફરી રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એ સહકારની કામગીરીમાં નામાંકિત વ્યક્તિઓ અને પદ્મવિભૂષણો સહિતના નાગરિકોના નામ કમી થતા કોંગ્રેસ દ્વારા આ અંગે અગાઉ પણ જાણ કરી હતી ત્યારે આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે