પાલનપુર ખાતે 1,000 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આવેલા રાજ્યના મુખ્યમંત્રીએ આજે ગુરુવારે 4:30 કલાકે ટાઉનહોલ ખાતેથી પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોરના સ્વભાવને લઈને કટાક્ષ કર્યો હતો મુખ્યમંત્રી જણાવ્યું કે અનિકેતભાઈ શાંત સ્વભાવના છે અને જે શાંત સ્વભાવના હોય તેવો જ વધુ કામ કરાવી શકે છે