મનપા કચેરી ખાતે રજા દિવસે પણ વેરા બારી ખુલ્લી રાખવામાં આવી, રૂહોઈયાં 3.56 કરોડની આવક નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 31, 2026
ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે કરાવેરો ભરવા માટે છેલ્લો દિવસ છે. ત્યારે મનપા કચેરી ખાતે રજાના દિવસે પણ બારી ખુલ્લી રાખવામાં આવી છે. જેમાં રજાના દિવસે રૂપિયા 3.56 કરોડની આવક જમાં થઇ છે. જ્યારે મનપા કચેરી ખાતે રજાના દિવસે કરાવેરો સ્વીકારવા માટે બારીઓ ખુલ્લી રાખવામાં આવી છે. જેને લઇ લોકોની મોટી લાઈનો લાગી છે.