નવસારી: ભેંસતખાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, લોકોના સ્થળાંતર અંગે ઈચા. મામલતદારએ આપી માહિતી #jansamasya
Navsari, Navsari | Jul 6, 2025
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું જળસ્તર વધીને 23 ફૂટ પાર પહોંચ્યું છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ...