Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

નવસારી: ભેંસતખાડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, લોકોના સ્થળાંતર અંગે ઈચા. મામલતદારએ આપી માહિતી #jansamasya

Navsari, Navsari | Jul 6, 2025
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું જળસ્તર વધીને 23 ફૂટ પાર પહોંચ્યું છે. આ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ભેંસત ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભેંસત ખાડા વિસ્તારમાં આવેલા મંદિરમાંથી ગોટલી માતા અને ભક્તિ માતાની પ્રતિમાઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. મંદિરમાં પાણી ભરાવાની શક્યતાને કારણે સ્થાનિક લોકોએ આ નિર્ણય લીધો હતો. ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત નવસારી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.