રેલ્વે વિભાગ દ્વારા ભાવનગર ઝોન રેલ્વે તંત્ર ના વહિવટી ફેરફાર ને ધ્યાને લઈ ગોહિલવાડ થી ઝાલાવાડ ને જોડતી ટ્રેનો માં સવારની સુરેન્દ્રનગર રૂટની ટ્રેન બંધ કરાઇ છે તેમજ અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવતા ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં પુરૂષો મહિલાઓ જે રેલ્વે ની દૈનિક નિયમિત મુસાફરી કરે છે તેઓ ને ભારે હાલાકી ભોગવવી પડે જે અંગે નિલેશ ચાવડા એ પ્રતિક્રિયા આપી હતી