રાપર તાલુકાના આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી દાતા દ્વારા મહત્વપૂર્ણ તબીબી સાધનોનું દાન કરવામાં આવ્યું છે.૨૦૦ નંગ ઓક્સિમીટર અને ઓક્સિજન મશીન મળી જેની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ મહામંત્રી મહાદેવભાઈ ભૂષણ દ્વારા આ સાધનો અર્પણ કરાયા હતા..