પાધરીયા વિસ્તારની આશીર્વાદ અને નીલગીરી સોસાયટી ના રહીશો એ કમિશનરની લીધી રૂબરૂ મુલાકાત લીધી હતી.આણંદના પાધરીયા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં ઊભરાતી ગટરનો પ્રશ્ન હતો. ત્યાંના રહીશોએ કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે કમિશનરની રૂબરૂ મુલાકાત લઈ આ પ્રશ્ન રજૂ કર્યો હતો.