કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બાકી વેરો ન ભરનાર વિદ્યાનગર રોડ ઉપર આવેલી 03 દુકાનો કરવામાં આવી સીલ કરાઈ છે.બાકી વેરો ન ભરનાર દુકાનો સામે કરવામાં આવી કડક કાર્યવાહી કરી છે.દુકાનદારોને બાકી વેરો ભરી દેવા તાકીદ કરાઈ છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનદારો પાસેથી બાકી વેરો ભરપાઈ કરવા માટે રિકવરી ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.