મહુવા: લોકોના વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા કચેરીમાં વિવિધ પ્રકારના લોકોના પ્રશ્નોને લઈને ભરતસિંહ વાળા દ્વારા વારંવાર સ્થાનિક તંત્ર થી લઈને ઉપરની કક્ષા સુધી રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં પણ પ્રશ્નનો નિરાકરણ ન આવતા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી જે બાબતને લઈને આજે નગરપાલિકા કચેરી ખાતે ભરતસિંહ વાળા પોતાના સમર્થકોના સાથે રાખી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું