સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ શહેરમાં 202425 માં પાણી પાઇપલાઇન નાખવામાં આવી હતી જેમાં વઢવાણ ની શેરી મુખ્ય બજારો માટે ખોદકામ થયું હતું અને આ ખોદકામ બાદશાહી જેનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે વઢવાણ શેર આખુ ખોદી નાખતા વઢવાણ નગરમાં ખાડા નગર બની ગયું છે ત્યારે 45 કરોડ રૂપિયાના ખર્ચે રોકાણ પણ મુખ્યમંત્રીના હાથે બે દિવસ પહેલા જ થયું છે પરંતુ છતાં પ્રશ્ન હજી ત્યાંનો ત્યાં છે લોકોને કોઈ ફાયદો થયો નથી અને શહેરમાં શુદ્ધ પાણી પણ પીવા લાયક મળતું ન