ધ્રાંગધ્રા સ્થિત ડી.સી.ડબલ્યુ (DCW) કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કામદારોએ લાંબા સમયથી પડતર રહેલી પોતાની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થતાં અન્નજળનો ત્યાગ કરીને શાંતિપૂર્ણ આંદોલન શરૂ કર્યું છે કામદારોના આ આંદોલનથી ધ્રાંગધ્રા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે