ચોટીલા ડુંગર પરિક્રમા રૂટ પર 2140 વૃક્ષોનું સદભાવના સેવા ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.તેમાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણ ભવનમાં યોજાયેલ પર્યાવરણ મિત્ર એવોર્ડ સમારોહમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને દીર્ઘકાલીન સેવાઓ આપનાર સેવાભાવીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમાં ગુજરાત સરકારના પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિતિમાં પર્યાવરણ મિત્ર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા