ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય ‘જ્ઞાનોત્સવ-2026’ (જ્ઞાનોત્સવ 4.0) શિક્ષણ અનેઈનોવેશનના એક ભવ્ય મહાકુંભનું સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતેઉત્સાહભેર સમાપન કરવામાંઆવ્યું છે. ગત ૪ ફેબ્રુઆરીના રોજ પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તેશરૂ થયેલા આ મહોત્સવમાંપાંચ દિવસ દરમિયાન દોઢ લાખથી વધુમુલાકાતીઓ ઉમટી પડ્યા હતા