ભાવનગર નજીકના સિદસર ગામેથી શામપુરા ચોકડી નજીકથી એક આધેલની લાશ મળી આવી હતી માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હાલતમાં લાશ મળી આવી હતી જે અંગે વૃતકના સગા અનિલભાઈ બાબુભાઈ પરમારે અજાણ્યા લક્ઝરી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રાત્રિના સમયે મૃતક જ્યાં સુતા હતા ત્યાં લક્ઝરી બસના ચાલકે બસ પાર્ક કરી અને તેમને માથે ચડાવી દેતા મોત થયું હતું જે અંગે મૃતકના સગા દ્વારા વર્તેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી.