કાંકરેજ ઓગડ સહિત બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછતને લઈ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો હતો આજે મંગળવારે 12:30 કલાકે તેમને પત્ર લખ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી.
કાંકરેજ: યુરિયા ખાતર ની અછતને લઈ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કૃષિ મંત્રીને પત્ર લખી પ્રતિક્રિયા આપી - India News