શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ રવિવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર કાલોલ ખાતે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા, ઉપપ્રમુખ ધર્મેશ જાની ,મંત્રી શૈલેષભાઈ જાની,ડિમ્પલભાઈ પંડ્યા, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા . માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલા કર્યક્રમમાં સમાજના સિનિયર સિટીઝનો, નિવૃત્ત કર્મચારીઓનું સન્માન તથા તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું સાથ