મહાનગરપાલિકાના એપેલેટ વિભાગ દ્વારા જી.પી.એમ.સી. એક્ટની કલમો હેઠળ મિલકતધારકોની આકારણી સામેની વાંધા અરજીઓનો ત્વરિત નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વહીવટી તંત્રના સંકલિત પ્રયાસોને કારણે મિલકતવેરા સંબંધિત નવા કોર્ટ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી મનપા અને લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થવા પામ્યો છે.