પેટલાદના દંતાલી - આશી - સુરકુવા ગામ ને જોડતા રૂ . ૬ કરોડ ના ખર્ચે બનનાર રોડનુ રાજ્યકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આશી,દંતાલી,સરકુવા ગામના સરપંચ,તાલુકા પંચાયત સભ્ય અને ન્યાય સમિતિ ના ચેરમેન કૈલાશબેન , આણંદ જિલ્લા કિસાન મોરચા આઇટી સેલ ઇન્ચાર્જ અશ્વિન પટેલ,પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.