અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ધટનામાં વડોદરા શહેરનાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને પ્રાર્થના સભા, બેસણાં માટે અતિથિગૃહ, કોમ્યુનિટી વિનામુલ્યે આપવામાં આવશે. આ ઠરાવ શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પસાર કરવામાં આવ્યો હતો.
વડોદરા પૂર્વ: અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને પ્રાર્થના સભા માટે VMC વિનામૂલ્યે અતિથી ગૃહ આપશે - Vadodara East News