સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર લાશ મળી આવવાના બનાવો બને છે ત્યારે નર્મદા કેનાલના બાળા પમ્પિંગ સ્ટેશન પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા શખ્સ ની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા સુરેન્દ્રનગર ફાયર ની ટીમે લાશને બહાર કાઢી હતી અને ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.