RSS ના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ધ્રોલ શહેરમાં સતવારા સમાજની વાડી ખાતે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો: આ પ્રસંગે ધ્રોલ સહિત આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા: સ્વયંસેવકોએ પરંપરાગત ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે ધ્રોલના મુખ્ય માર્ગો પર પથ સંચલન કર્યું: