માંગરોળ તાલુકાના કનવાડા ગામે જમણા કાંઠા નહેર ઉપર બ્રિજ નિર્માણની કામગીરી ચાલી રહી છે જેને લઇ અગામી તારીખ 15 ફેબ્રુઆરી સુધી ઉપરોક્ત માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે વાહન ચાલકો કીમ ચાર રસ્તા નાની નરોલી થઈ મોસાલી ચાર રસ્તા ખાતે આવી શકશે