ધ્રાંગધ્રા: જસમતપુર ગામે નર્મદા કેનાલમાં છેલ્લા 5દિવસ થી પિતા પુત્રની ડૂબ્યા હોવાની આશંકા NDRF ટીમ શોધખોળ હાથ ધરી
ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામ નજીક નર્મદા કેનાલમાં ગુરુવારે એક સાથે પિતા પુત્ર એ અગમ્ય કારણોસર કેનાલમાં જમ્પ મારી જીવન ટૂંકાવવાની માહિતી મળી રહી છે જેને લઈને ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી જેમાં છેલ્લા પાંચ દિવસ નર્મદા કેનાલ ના પિતા પુત્રની કોઈ સંભાળ ન મળતા NDRF દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે