આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા માંગરોળ તાલુકાના ખેડૂતોને જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ નુ આયોજન કરેલ. આત્મા પ્રોજેક્ટ જૂનાગઢ દ્વારા માંગરોળ તાલુકાના ખેડૂત ભાઈઓને જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસનુ આયોજન પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈના પ્રભુકૃપા પ્રાકૃતિક ફાર્મ જેઓ ૮ વર્ષથી ગાય આધારિત/ પ્રાકૃતિક ખેતી કરે છે.આ વર્ષે તેઓએ નારિયેળી, જામફળ, આંબા, તેમજ