જેમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર તાલુકામાં અનાજ કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં ઘણાખરા ગરીબ માણસોના કુપન અંદાજિત 5 હજાર જેટલા રદ થયા છે અને આવનારી ચૂંટણી 2027 માં ગુજરાતની જનતા ખાસ કરીને ધ્યાન રાખજો નહીંતર તમારો પણ વારો આવી જશે અને ગોપાલ ઇટાલીયા ને પણ આડે હાથ લીધા હતા તેઓ વિડિયો આગેવાન લાલજીભાઈ કોટડીયા નો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો