આણંદ જિલ્લા ના વલ્લભ વિધાનગર ખાતે છેલા ત્રણ દાયકા થી નેચર અવિનેશ નું કામ કરતી સંસ્થા નેચર કલબ દ્વારા ગ્રીનેથોન નું આયોજન કરવા માં આવેલ હતું તેમાં અંદાજે બારસો થી વિધાર્થી તેમજ સ્થાનિક લોકો એ ભાગ લીધો હતો જંગલ ના હોવા છતાં જંગલ જેટલ વૃક્ષો માત્ર ચરોતર વિસ્તાર માં છે ત્યારે વિધાનગર માં અભ્યાસ કરતા હજારો વિધાર્થીઓ નેચર પ્રત્યે જાગૃત થાય તેવા ઉમદા આશય થી દર વર્ષે ગ્રીનેથોન નું આયોજન કરવા માં આવે છે