વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે વર્ષ 2026ની પહેલી 'મન કી બાત' કરી હતી તેમણે તમસા નદી સહિત સ્ટાર્ટ સાથે આ સંબોધનમાં અનેક મુદ્દે મહત્વની વાતો કરતા અનેકવિધ માહિતી પુરી પાડી હતી જે અંતર્ગત આજે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામે પ્રવાસી કાર્યકર તરીકે ભાજપા મંડળ ઉપ પ્રમૂખ રાણા અર્જુનસિંહ ફતેસિંહ તથા ડુમા ગુપ ગામ પંચાયત ના સરપંચ અને ગ્રામજનો સૌ કાર્યકરો ઉપસ્થિત રહી વડા પ્રધાન નરેન્દ્ર મોદી નો "મન કી બાત" કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળ્યો હતો