રામલીલા મેદાન ખાતે ધારાસભ્યે મુખ્યમંત્રીના હસ્તે થયેલા વિકાસના કાર્યો ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગે પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Dec 11, 2025
પાલનપુર રામલીલા મેદાન ખાતે પાલનપુરના ધારાસભ્ય અનિકેતન ઠાકરે આજે ગુરુવારે પાંચ કલાકે પાલનપુરમાં મુખ્યમંત્રીના હસ્તે વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુરત અંગે પ્રતિક્રિયા આપી હતી.