ગાંધીધામ મનપા કમિશનર મનીષ ગુરવાની દ્વારા તા.૨૦/૦૧/૨૦૨૬ના મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા કામો (૧) મુખ્ય બજાર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધીના ચાલતા બ્યુટીફીકેશનના કામ (૨) સેક્ટર ૮ ના KDBA ની બાજુના રોડના બ્યુટીફીકેશનનું કામ (૩) હીરાલાલ પારેખ સર્કલ થી આપનાનગર ચાર રસ્તા સુધીના રોડના કામ (૪) ટાગોર રોડ થી ગુરુકુલ સુધીના રસ્તાના કામોનું કોન્ટ્રાક્ટર, PMC, મહાનગરપાલિકાના ઈજનરો સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું.