કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૬-૨૭ ના કેન્દ્રીય બજેટના સંદર્ભે રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે "શ્રમિક સંવાદ" કાર્યક્રમનું આયોજન કરાયું હતું,જેમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને કેન્દ્રીય બજેટના મુખ્ય પાસાઓ અને ગુજરાતને થનારા દૂરગામી લાભો અંગે માહિતી આપ હતી.