માંગરોળ તાલુકાના મોસાલી વિશ્રામ ગૃહ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની અધ્યક્ષતામાં જન આક્રોશ યાત્રાને સફળ બનાવવા કોંગ્રેસ કાર્યકરોની બેઠક યોજાઈ હતી જેમાં માંગરોળ તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અગામી તારીખ આઠમી ના રોજ માંગરોળ તાલુકામાં આ યાત્રા આવી રહી છે