માણાવદર ખાતે ભારત વિકાસ પરિષદ માણાવદર શાખા દ્વારા આયોજિત મેગા સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યને ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તેમજ અનસૂયા ગૌધામના હરેશભાઈ શેઠ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
માણાવદર: ભારત વિકાસ પરિષદના મેગા આરોગ્ય કેમ્પને ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ખુલ્લો મૂક્યો - Manavadar News