મહાશિવરાત્રી મેળામાં આવતા ભક્તોને સાધુ સંતોની અપીલ જગતગુરુ મહેન્દ્રાનંદગિરી બાપુએ કરી અપીલ વ્યસનોથી દૂર રહેવા જગતગુરુનું આહવાન પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે સહકાર આપવા હાકલ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કરવામાં આવી અપીલ ભારતને વધુ મજબૂત કરવા વ્યસન મુક્ત રહેવા યુવાનોને આહવાન