માંડવી તાલુકાના મોટા આસંબીયા ગામમાં નાની સિંચાઈ યોજનાના રીપેરીંગ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રફિકભાઈ રાયમા દ્વારા કલેકટર તેમજ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રફિકભાઈ રાયમાએ જણાવ્યું હતું કે મોટા આસંબીયા ગામમાં સિંચાઈના કામોના રીપેરીંગ દરમિયાન કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તાને નેવે મૂકીને કામ કરાવવા