બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ કૃમિ મુક્ત બની તંદુરસ્ત જીવન જીવે તેવા શુભ આશય સાથે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત 'રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ'ની ઉજવણી શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર, ખાતે 10 ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગની સૂચના મુજબ 'અલ્બેન્ડાઝોલ'ની ગોળીઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, બા