પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ અમૃત ભારત સ્ટેશન યોજનાના અંતર્ગત પુનર્વિકસિત ગોધરા જંક્શન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. તેમણે નવીન સ્ટેશન બિલ્ડિંગ, પ્લેટફોર્મ સુવિધાઓ, વેઇટિંગ એરિયા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. રેલવે કોલોની, રનિંગ રૂમ અને RPF બેરેકનું પણ નિરીક્ષણ કરીને સુધારણા તથા જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સૂચના આપી. સ્થાનિક સ્તરે કેટલીક ટ્રેનોના સ્ટોપેજ