મહાશિવરાત્રીના મેળાને લઇ તંત્રની કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ મેળામાં વીઆઈપી કલ્ચર બંધ કરો ના નારા સાથે વિરોધ વિપક્ષ નેતા લલિત પરસાણા સહિતના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ મેળા દરમિયાન એસટી બસમાં મુસાફરી ફ્રી કરવાની માંગ સનાતનિ પરંપરા મુજબ મેળો યોજવા માંગ મેળામાં વીઆઈપી લોકો વાહનો લઈને જશે તો ઉગ્ર આંદોલનની ચીમકી