તારીખ 14 જાન્યુઆરી ના રોજ લીમખેડા ના પiલ્લી મુકામે આવેલા શ્રી પંચમુખી હનુમાન જી મંદિર પર હિન્દુ સનાતન ધર્મ ના સૂર્ય ના ઉત્તરાયણ ના મહાન પર્વ ઉત્તરાયણ ના દિવસે સૌ ભક્તો સાથે સૂર્ય ભગવાન ની ઉપાસના,બધા ગ્રહો ના ગ્રહયજ્ઞ, સૂર્ય યજ્ઞ શ્રી પંચમુખી હનુમાન જી મંદિર પર કરવા મા આવ્યો અને સૌ ભક્તો દ્વારા ભોજન પ્રસાદ, ફલiહાર કાર્યક્રમ સૌ ભક્તો એ મડી ને કર્યો આ પાવન પર્વ પર શ્રી પંચમુખી હનુમાન જી મંદિર ના મહંત શ્રી સુરેશ મહારાજ