ભારત સરકાર દ્વારા વિબી-જી રામજી બીલ-૨૦૨૫ (વિકસીત ભારત- ગેરેંટી ફોર રોજગાર અને આજીવિકા ગેરેંટી મિશન(ગ્રામીણ) અંગે ગ્રામ્ય ક્ષેત્રે જાગૃતી લાવવાના હેતુ અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ચાસવડ દ્વારા નેત્રંગ તાલુકાનાં સરપંચો અને ખેડૂતો માટે સરપંચ સંમેલન યોજાયો હતો.