વિસાવદર આર્ય સમાજ દ્વવારા દર મહિનાના છેલ્લા શુક્રવાના દિવસે વિના મૂલ્ય નેત્ર યજ્ઞનું આયોજન સુધીર ભાઈ ચૌહાણ તેમજ સી. વી. ચૌહાણ અને સામાજિક સેવા ભાવિકો દ્વવારા કરવામાં આવે છે નેત્ર યજ્ઞમાં 268 લોકોની તપાસ opd કરવામાં આવી હતી. જેમાંથી 68 દર્દઓને પોરેશન માટે રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં રહેવા જમવા તેમજ વાહનની ફ્રી સેવા આપવામાં આવે છે