"રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ’’ ની ઉજવણીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મુરલીધર વિદ્યામંદિર અંજાર ખાતે ટ્રાફિક નિયમન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.