નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી અંતર્ગત ચલાવવામાં આવી રહી છે આખી ડિસેમ્બરના રોજ સાંજે છ કલાક સુધીમાં નડિયાદ કોર્પોરેશનની ટીમ દ્વારા ૮ દુકાનોની સીલ કરવામાં આવે છે નડિયાદ કોર્પોરેશન દ્વારા શહેરના નટરાજ કોમ્પ્લેક્સ માં બાકી વીરા અંતર્ગત એક દુકાન ત્રણ દુકાનનું કબ્રસ્તાન લાઈન અને ચાર દુકાનો લેન્ડમાર્ક કોમ્પલેક્ષ ડીમાર્ટ ની બાજુમાં ઉત્તરસંડા રોડ પર મળી કુલ આઠ દુકાનો બાકી વીરા વસુલાત અંતર્ગત કરવામાં આવી છે