Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Actor
Haryana

દાહોદ: ખાપરીયા ખાતે નિર્માણાધીન હનુમાનજી મંદિર ખાતે મહાનુભાવોની મિટિંગ યોજાઈ

Dohad, Dahod | Nov 29, 2025
દાહોદ તાલુકાના ખાપરીયા ખાતે નિર્માણાધીન હનુમાનજી મંદિર નાં બાંધકામ ની સમીક્ષા કરી બને તેટલું જલ્દી મંદિર નિર્માણ થઈ જાય તે હેતું ગામનાં સરપંચ સહિત અન્ય ઉપસ્થિત ગ્રામજનો સાથે પરામર્શ કર્યો, અને સૌએ સાથે મળી હનુમાન ચાલીસા નો પઠન સહિત ના કાર્યકર્મ યોજાયો

MORE NEWS

દાહોદ, પ્રાંત અધિકારી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ : વિવિધ વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા
 
દાહોદ ખાતે પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પોલિયો સ્ટીયરિંગ કમિટી, એલસીડીસી (LCDC) કાર્યક્રમ તેમજ સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં આગામી તા. 28/06/2026 થી 30/06/2026 દરમિયાન દાહોદ તાલુકાના તમામ ગામોમાં પોલિયો રસીકરણ અંતર્ગત બુથ આધારિત તેમજ ઘર-ઘર મુલાકાત (હાઉસ-ટુ-હાઉસ) કામગીરી સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવા અંગે, તા. 08/06/2026 થી 30/06/2026 સુધી 14 દિવસીય એલસીડીસી કાર્યક્રમની કામગીરી અંગે, સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને ઉપલબ્ધ વિવિધ સહાય અને સરકારી યોજનાઓ અંગે, દર્દીઓને સમયસર સારવાર, અનુસરણ અને સહાયનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાલુકા પંચ

દાહોદ, પ્રાંત અધિકારી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ : વિવિધ વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા દાહોદ ખાતે પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પોલિયો સ્ટીયરિંગ કમિટી, એલસીડીસી (LCDC) કાર્યક્રમ તેમજ સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી તા. 28/06/2026 થી 30/06/2026 દરમિયાન દાહોદ તાલુકાના તમામ ગામોમાં પોલિયો રસીકરણ અંતર્ગત બુથ આધારિત તેમજ ઘર-ઘર મુલાકાત (હાઉસ-ટુ-હાઉસ) કામગીરી સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવા અંગે, તા. 08/06/2026 થી 30/06/2026 સુધી 14 દિવસીય એલસીડીસી કાર્યક્રમની કામગીરી અંગે, સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને ઉપલબ્ધ વિવિધ સહાય અને સરકારી યોજનાઓ અંગે, દર્દીઓને સમયસર સારવાર, અનુસરણ અને સહાયનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા પંચ

Dohad, Dahod | Jun 6, 2026

દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ મથકના પંચેલા ગામે LCB પોલીસે રેડ દરમિયાન 4 જુગારીઓને 1.10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ મથકના પંચેલા ગામે LCB પોલીસે રેડ દરમિયાન 4 જુગારીઓને 1.10 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Jun 6, 2026

દાહોદ નગરપાલિકા દ્વારા પ્રી-મોનસૂન કામગીરીનો ધમધમાટ શરૂ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

દાહોદ નગરપાલિકા દ્વારા પ્રી-મોનસૂન કામગીરીનો ધમધમાટ શરૂ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Jun 6, 2026

દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા એલસીડીસી ઝુંબેશનો પ્રારંભ : ૧૦ થી ૩૦ જૂન દરમિયાન ૪.૪૨ લાખ ઘરોમાં સર્વે, ૨૨૬૭ ટીમો કાર્યરત

દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા Leprosy Case Detection Campaign (LCDC) અંતર્ગત તા. ૧૦ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ૪.૪૨ લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજિત ૨૬.૫૨ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૨૬૭ ટીમોની રચના કરવામાં આવી છે.

આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન અને સારવાર શરૂ કરીને રોગના ફેલાવાને અટકાવવાનો છે. લેપ્રસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને �

દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા એલસીડીસી ઝુંબેશનો પ્રારંભ : ૧૦ થી ૩૦ જૂન દરમિયાન ૪.૪૨ લાખ ઘરોમાં સર્વે, ૨૨૬૭ ટીમો કાર્યરત દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા Leprosy Case Detection Campaign (LCDC) અંતર્ગત તા. ૧૦ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ૪.૪૨ લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજિત ૨૬.૫૨ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૨૬૭ ટીમોની રચના કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન અને સારવાર શરૂ કરીને રોગના ફેલાવાને અટકાવવાનો છે. લેપ્રસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને �

Dohad, Dahod | Jun 6, 2026

દાહોદ શહેરના આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટના ગુલ્હામાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યું

દાહોદ શહેરના આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટના ગુલ્હામાં સંડોવાયેલા અન્ય ત્રણ જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી લૂંટમાં ગયેલ ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કર્યું

Dohad, Dahod | Jun 6, 2026