દાહોદ તાલુકાના ખાપરીયા ખાતે નિર્માણાધીન હનુમાનજી મંદિર નાં બાંધકામ ની સમીક્ષા કરી બને તેટલું જલ્દી મંદિર નિર્માણ થઈ જાય તે હેતું ગામનાં સરપંચ સહિત અન્ય ઉપસ્થિત ગ્રામજનો સાથે પરામર્શ કર્યો, અને સૌએ સાથે મળી હનુમાન ચાલીસા નો પઠન સહિત ના કાર્યકર્મ યોજાયો